સુખી જળાશયના કામોમાં ડે.એન્જીનીયર અને સુપરવાઈઝર સામે પગલા લેવા જોઈએ : સુખરામ રાઠવા

બોડેલી ખાતે કોંગ્રેસની મિટિંગ બાદ બોડેલી તાલુકા સહીત જિલ્લામાં આવેલ સુખી જળાશય યોજનાની કેનાલના નવીનીકરણ મામલે કોંગ્રેસના દિગ્ગજ અને પૂર્વ વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ મીડિયા […]

નલ સે જલ યોજના ફેલ, તાલુકા – જિલ્લા પંચાયત ચૂંટણીને લઇ સરકાર આદિવાસીઓને ભોળવાનો પ્રયાસ કરે છે : સુખરામ રાઠવા

નલ સે જલ યોજના મુદ્દે રાજકારણ ગરમાયું છે છોટાઉદેપુરના કોંગ્રેસના સિનિયર અને પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ નલ સે જલ યોજના મુદ્દે ગંભીર આરોપ લગાવ્યા […]