પ્રાથમિક શાળાઓના અભ્યાસક્રમમાં અને સહ અભ્યાસ પ્રવૃત્તિઓમાં ડૉ. બાબા સાહેબ આંબેડકર, જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલેના વિચારોનો સમાવેશ કરવા માંગ,,

૨૬મી જાન્યુઆરી, પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યમંત્રી ડૉ. મનિષાબેન વકીલના વરદ હસ્તે શાસ્ત્રીનગર, પોલીસ પરેડ […]

છોટાઉદેપુરની મુલાકાતે આવેલા રાજ્યકક્ષાના મંત્રી સમક્ષ લાઇન કરનાર કોન્ટ્રાક્ટરે ખુલ્લેઆમ વેદના વ્યક્ત કરી, કહ્યું ” અધિકારીઓની ભૂલના કારણે હું હેરાન થઈ રહ્યો છું ”

છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી અને પાવીજેતપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ચાલી રહેલા પાણી પુરવઠા અને સિંચાઈ સંબંધિત કામોની રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વર પટેલેએ વિસ્તૃત સમીક્ષા કરી […]