દાહોદ મનરેગા કૌભાંડનો રેલો બોડેલી સુધી, ત્રણની પૂછપરછ કરાઈ

0
Spread the love

દાહોદ માં મનરેગા કૌભાંડનો રેલી બોડેલી સુધી આવ્યો છે ગતરાત્રીથી દાહોદ એલએલસીબી સહીતની પોલીસના બોડેલીમાં ધામા જોવા મળી રહ્યા છે મનરેગા કેસમાં આરોપીના ત્રણ સંબંધીઓની પોલીસે શંકાના આધારે પૂછપરછ કરી હોવાનું સૂત્રો સટાફથી જાણવા મળ્યું છે દાહોદમાં મનરેગાના કરોડોનો ચૂનો સરકારનવા ચોપડવામાં આવ્યો છે મંત્રીના પુત્રો સહીતનો દ્વારા કરોડોનું કૌભાંડ અચાવામાં આવ્યું છે આ સમગ્ર કેસમાં આરોપીઓની સઘન પૂછપરછ અને ધરપકડનો સિલસિલો પોલીસ દ્વારા ચાલી રહ્યો છે ત્યારે તેના અનુસંધાને દાહોદ જિલ્લા LCB પોલીસના ગતરાત્રીથી બોડેલી પોલીસ મથકના હદ વિસ્તારમાં ધામા અને આંતફેરા જોવા મળી રહ્યા છે દાહોલ LCB પોલીસે ઉપરોક્ત કૌભાંડ કેસના આરોપીના બોડેલીમાં રહેતા ત્રણ સંબંધીઓની પૂછપરછ કરી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે આ ઉપરાંત આખી રાત બોડેલી પોલીસ મથકે સબંધીઓની પૂછપરછ ધરાઈ હોવાનું આધારભુત સૂત્રો તરફથી જાણવા મળ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here